Show notes
Aachman -Martyrdom S1 | E18
ભારત દેશના વીર સપૂતોએ આપેલ બલિદાનને યાદ કરવાનો અને તેમના વિચારોમાંથી પ્રેરણા મેળવવાનો દિવસ એટલે શહીદ દિન. આજે તેમની શહાદતની સ્મૃતિમાં બે મિનિટનું મૌન તો પાળીએ, પણ અત્યાચારો અને દમન સામે મૌન તોડીએ. શહીદોની શહાદતને વંદન.



