Show notes
ગરાળા નિરાલીબેન પરષોતમભાઇ, શ્રી ચિત્રાવડ તાલુકા શાળા, તા. જામકંડોરણા, જી. રાજકોટ. આ એપિસોડમાં શિક્ષકશ્રી દ્વારા સામાજિક વિજ્ઞાન વિષયના અધ્યાપન કાર્ય અંતર્ગત વિદ્યાર્થીઓમાં ઉચ્ચ વૈચારિક ક્ષમતા વિકસાવવા માટેના કરેલા પ્રયત્નો દર્શાવતો નવતર પ્રયોગ રજૂ કરેલ છે.

