Show notes
શ્રી કૌશિકકુમાર પી. પ્રજાપતિ, મુખ્ય શિક્ષક, શ્રી વસાડવા પ્રા શાળા, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગર. શિક્ષકશ્રી દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક વિજ્ઞાાન વિષય પ્રત્યે રસ જાગૃત કરવા વર્તમાન પત્રોનો સંગ્રહ કરવા માટેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ જેની રજૂઆત આ એપિસોડમાં કરેલ છે.

